Posts

#Mantra_yog

#મંત્રયોગ થોડા દિવસો પહેલાં એક બહેન મળવા આવ્યા. કહે કે: "ભક્તિ બહુ કરું છું પણ ફળતી નથી, પ્રાર્થનાનો સ્વીકાર નથી થતો, દુઃખ દૂર નથી થતા, મનોકામના પૂર્ણ નથી થતી..." મેં પૂછ્યું: "ક્યા સાધનનો ઉપયોગ કરો છો? કોને ભજો છો?" કહે કે: "#શિવ_અને_શક્તિ ની ઉપાસના કરું છું, સાધન મંત્ર છે." પૂછ્યું: "માતાજીનો કયો મંત્ર ભજો છો?" તેઓ અશુદ્ધ ઉચ્ચાર સાથે #नवार्ण_मंत्र બોલ્યા... મેં તેમને અટકાવી દીધા અને કહ્યું: "તમે અફસોસ ન કરતા કે તમારી ભક્તિ ફળતી નથી. તમે ભક્તિ કરી જ નથી તો ફળે કઈ રીતે! नवार्ण मंत्र નું આ રીતે ઉચ્ચારણ કરાય જ નહીં. આ મહાન મંત્ર નું અશુદ્ધ ઉચ્ચારણ કરો તો નુકશાન પણ થાય... અર્થ નો અનર્થ થાય તો માતાજી કોપે. માટે આ મંત્ર આ રીતે ન બોલાય. શક્તિનો મંત્ર #ગુરુ પાસેથી ગ્રહણ કરો તો જ ફળ આપે. અન્યથા નહીં." ઈશ્વરના સ્વરૂપ વિશે થોડું જ્ઞાન આપ્યા પછી મેં તેમને #શિવ_પંચાક્ષર સાધના આપી. અમુક દિવસો પછી પાછા આવવાનું કહ્યું. એ બહેન કહ્યા મુજબ પાછા આવ્યા. તેમના ચહેરા પર સાધનાનું તેજ હતું. મેં તેમને સાધનાનું બીજું લેવલ આપ્યું. આ બહેન જેવી દશા ઘણી જગ

#Energy_Healing_Therapy

#એનર્જી_હિલિંગ_ચિકિત્સા શું છે? શા માટે જરૂરી છે? યોગ અને આયુર્વેદમાં વર્ષમાં બે વખત મોટા આંતરડાનું શુદ્ધિકરણ કરવાનું કહ્યું છે. આ નિર્દેશ બીમાર મનુષ્ય માટે નહીં પરંતુ સ્વસ્થ મનુષ્ય માટે આપેલ છે. અર્થાત સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિએ વર્ષ માં બે વખત આંતરડાની શુદ્ધિ કરવી. જો મોટા આંતરડાનું શુદ્ધિકરણ નહીં કરવામાં આવે તો તેની આંતરિક દીવાલ પર મ્યુકસ/ચીકણો પદાર્થ જમા થતો રહેશે અને તેને પરિણામે મોટા આંતરડાની અંદરની દીવાલો પર સ્થિત 72 જેટલા સંવેદનાના કેન્દ્રો આ ચીકાસ ની નીચે ઢંકાઈ જશે. અને તેથી #પાચનતંત્ર તેની ક્રિયાશીલતા/ સંવેદનશીલતા ગુમાવી દેશે જેથી શરીર માટે જરૂરી #પ્રોટીન, #વિટામિન અને #કાર્બોહાઇડ્રેટ શરીરમાં અવશોષિત નહીં થાય અને મળ વાટે બાહર નીકળી જશે. માટે, આપણે લીધેલ #પૌષ્ટિક_આહાર નો આપણું શરીર ઉપયોગ કરી શકે તે માટે મોટા આંતરડાનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. મોટા આંતરડાનું શુદ્ધિકરણ કરવા માટે #શંખપ્રક્ષાલન ઉત્તમ વિધિ છે. ◆#શંખપ્રક્ષાલન આ વિધિ માટે આખો દિવસ જોઈશે. અનુભવી યોગાચાર્ય ના નિર્દેશ અનુસાર નમક અને લીંબુ મિશ્રિત હૂંફાળું પાણી પીતા રહેવાનું અને ताड़ासन, तिर्यक ताड़ासन, कटिचक्

#દિવ્ય સંતાન ઈચ્છતા માતાપિતા સાવધાન!!

દિવ્ય સંતાન ઈચ્છતા માતાપિતા સાવધાન! આજકાલ અસામાન્ય/ #abnormal_child ના કિસ્સાઓ વધી રહ્યા છે. શારીરિક કે માનસિક ક્ષતિ સાથેના બાળકો જન્મી રહ્યા છે. અમુક બાળકો બિલકુલ શાંત નથી હોતા સતત ઉત્પાત મચાવતા રહે છે જેને #hyperactive_child કહે છે. અમુક બાળકો શારીરિક ખામીઓ સાથે જન્મે છે. ગર્ભાવસ્થા દરમિયાન સિટીસ્કેન વગેરે રિપોર્ટ કરવાં છતાં પણ આ ખામીઓ ડિટેકટ નથી કરી શકાતી. આવું થવાનું કારણ એ છે કે જ્યારે માતા કંસીવ કરવા માટે તૈયાર થાય છે ત્યારે તેમનું #એનર્જી_બોડી શુદ્ધ નથી હોતું. તેમના ઊર્જા ચક્રો શુદ્ધ અને બેલેન્સ નથી હોતા.  સાથે પિતાનું સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર શુદ્ધ અને ઊર્જાવાન નથી હોતું. માટે માતાના અંડકોષ અને પિતા ના શુક્રકોષ જેટલા શુદ્ધ, એક્ટિવ અને બળવાન હોવા જોઈએ તેટલા નથી હોતા.  ગર્ભાવસ્થા દરમિયાન પણ માતા પોતાની ઔરા, પોતાના વિચારો, ઉર્જાચક્રો ની શુદ્ધિ વિશે સભાન નથી હોતી માટે અજાણતાં જ અશુદ્ધ વિચાર, ક્રોધ, ઈર્ષ્યા, ભય, ચિંતા વગેરે અયોગ્ય ભાવ વડે પોતાનાજ ગર્ભસ્થ શિશુને નુકશાન કરી બેસે છે. - આ નુકશાન ને લીધે બાળક શારીરિક કે માનસિક ક્ષતિ સાથે અવતરિત થવાની શક્યતા વધી જાય છે. અમુ

#नाम_का_असर

सोच समझकर रखिए अपने बच्चों के नाम। #शब्दोंका_व्यक्तित्व_पर_प्रभाव मनुष्य के जीवन पर उसके जन्म समयके ग्रहों की स्थिति, उसके मातापिता के संस्कार, घर का वातावरण, गुरुजनों के संस्कार व चरित्र, मित्र/संगति आदि का प्रभाव रहता है। साथ ही उसके अपने नाम का प्रभाव भी रहता है। अर्थहीन या खराब तरंगे/vibrations उत्पन्न करनेवाले नाम रखने से उसका बुरा प्रभाव बच्चों पर अवश्य ही पड़ता है। इस बातको सही साबित करनेवाली तीन सत्य घटनाएं प्रस्तुत है। ◆सत्य घटना-१ तीन महीने पूर्व एक दंपति अपने बच्चे को लेकर मेरे पास आए। उसकी हालत अत्यंत ही खराब थी। वो बच्चा बिल्कुल ही स्थिर नहीं था। वो लगातार इधर उधर घूम रहा था। कभी एक चीज उठता कभी दूसरी चीज। उसकी आंखें चारों तरफ घूम रही थी। वो लगातार उत्पात मचा रहा था। वो मुश्किल से 4-5 घण्टे की नींद कर पाता था। मैंने उसका नाम पूछा। उसका नाम था कृशिव!!! मैंने पूछा ये कैसा नाम रख लिया? क्या अर्थ है इसका? उसके पिता बोले हमें कृष्ण और शिव दोनों प्रिय है। इसीलिए कृष्ण का कृ लिया और शिव का शिव लिया और कृशिव नाम रख दिया!! मैंने स्पष्ट शब्दों में कहा नाम बदल दीजिए,

#प्राणिक_हिलिंग_दीक्षा

कुछ 10 दिनों पहले की बात है। एक युवक मेरे पास आया। अपना परिचय दिया, अपना पेम्फलेट दिया और कहा कि "मैं # रेकी मास्टर हूँ। मैंने दिल्ही जाकर के रेकी सीखी है। जूनागढ़ में मेरा कामकाज बढ़ाने के लिए आपकी मदद चाहिए।" मैंने पूछा कि बताइए रेकी क्या है कैसे काम करती है! वोह बोले "क्यों मज़ाक करते हो! आप तो जानते ही होंगे!" मैंने कहा "नहीं, मैं  # रेकी नहीं जानता। और मैं न तो मज़ाक करता हूँ और नाही जुठ बोलता हूँ। मैं आपसे # रेकी का ज्ञान प्राप्त करना चाहता हूँ। बताइए, रेकी क्या है?" वे बोले: "कोई बीमार है तो मैं उसके पास मेरा हाथ रखूंगा तो उसकी नेगेटिव एनर्जी मेरे शरीर में आ जाएगी और वोह पोसिटिव हो जाएगी।" मैं बोला: "कुछ तर्क संगत बताइए। आप बीमार व्यक्ति की नेगेटिव एनर्जी खींचोगे तो आप खुद बीमार पड़ जाओगे।" बोले: "नहीं। ऐसा नहीं होता। रेकी ऐसे ही काम करती है।" फिर मैंने उसकी गलतियों की तरफ निर्देश किया और कहा कि हिलिंग प्रोसेस यूनिवर्सल है। उसका ब्रांडिंग या लेबलिंग नहीं हो सकता। पृथ्वी, नदी, पैड, वनस्पति, हवा, अग्नि, ब्रह्माण्ड क